વિચારો નું વાવેતર
વાણી ના વિચરણ માં આજે
જૂનાગઢ
રા ના રાખોપા
સતી આઈ ના થાપા
સિહઃ ની અહીં લટાર
ક્ષત્રિયો ની મીઠી કટાર
નારસૈંયા ની વાણી
સિહઃ ના પીધા એઠાં પાણી
આ તો
નિમિત્ત નો સંચાર
જુનાગઢી માણુસી વિચાર
વાણી ના વિચરણ માં આજે
જૂનાગઢ
રા ના રાખોપા
સતી આઈ ના થાપા
સિહઃ ની અહીં લટાર
ક્ષત્રિયો ની મીઠી કટાર
નારસૈંયા ની વાણી
સિહઃ ના પીધા એઠાં પાણી
આ તો
નિમિત્ત નો સંચાર
જુનાગઢી માણુસી વિચાર
No comments:
Post a Comment