जागरण...
एक નવું आवरण
જીજ્ઞાસા નું વાતાવરણ
વરસો ના મોરાકાત નું પરીક્ષણ
परिणाम આપે જીવનસાથી નામ નું તારણ...
જે
સાથ ભોગવે છેલ્લું जागरण...
अवारण थी जागरण नी कहानी...
ખાલી વાત જ નહી...
जन्मदात्री घर थी શરૂ થતું ने
अग्निदात्री घर पर પૂરું થતું...
એ જ जागरण
एक નવું आवरण
જીજ્ઞાસા નું વાતાવરણ
વરસો ના મોરાકાત નું પરીક્ષણ
परिणाम આપે જીવનસાથી નામ નું તારણ...
જે
સાથ ભોગવે છેલ્લું जागरण...
अवारण थी जागरण नी कहानी...
ખાલી વાત જ નહી...
जन्मदात्री घर थी શરૂ થતું ने
अग्निदात्री घर पर પૂરું થતું...
એ જ जागरण
No comments:
Post a Comment